Authors Posts by ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર એમ.ડી.(આયુર્વેદ).

ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર એમ.ડી.(આયુર્વેદ).

ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર એમ.ડી.(આયુર્વેદ).
1 POSTS 0 COMMENTS
ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર,એમ.ડી.(આયુર્વેદ). કચ્છ ભુજમાં આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટાલમાં મેડીકલ ઓફિસર કલાસ ટુ માં સેવા બજાવે છે. કેટલાંક વર્ષો સુધી, જામનગર, પછી અમદાવાદ રહીને ૧૨ વર્ષ પછી પોતાનું વતન ભુજ આવવાનો યોગ થતાં પ્રથમ પ્રધાનતા આપી છે. વર્ષથી અહીં સેવા બજાવે છે. આયુર્વેદમાં અનેક સિદ્ધ ગ્રંથો છે પરંતુ મહર્ષિ ચરક રચીત ચરક સંહિતા અમારો પ્રધાન ગ્રંથ રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સિદ્ધ ગ્રંથ કહેવાતો વચનામૃત એ અમારો આત્મગ્રંથ રહ્યો છે. અમને શાસ્ત્રીય સંગીત સાંભળવું અને સમય મળે પ્રકૃતિની ગોદમાં વિહાર કરવું બહુ ગમે છે. પ્રકૃતિની ગોદમાં ધ્યાન કરવા મળે તો અમને પરમાનંદ મળે છે.