Authors Posts by ગિરીશભાઈ રમણીકલાલ જોશી. - નિવાસ સ્થાન અંજાર કચ્છ.

ગિરીશભાઈ રમણીકલાલ જોશી. - નિવાસ સ્થાન અંજાર કચ્છ.

ગિરીશભાઈ રમણીકલાલ જોશી. - નિવાસ સ્થાન અંજાર કચ્છ.
1 POSTS 0 COMMENTS
ગિરીશભાઈ રમણીકલાલ જોશી- નિવાસ સ્થાન અંજાર કચ્છ. અત્યારે ઉમર વર્ષ ૬૩ થાય છે. કંડલામાં ઇફક્કો સંસ્થામાં ડેટા પ્રોસેસિંગ અધિકારી તરીકે સેવા આપી છે. અત્યારે નિવૃત્ત જીવનમાં સંગીત, આધ્યાત્મિક ચિંતન, સત્સંગ પ્રવૃત્તિ અને સમાજના વિકાશ કાર્યોમાં પ્રવૃત્તિ ચાલે છે. પરંપરાથી, સંતોની કૃપાથી અને કંપનીમાં મળેલ જીવનમાં નિયમિતતા અને શિષ્ટાચારથી આજે વ્યક્તિગત રીતે સફળ સમય વ્યતિત કરું છું. ગુરુવચને લેખનકાર્ય વધારવા પણ સંકલ્પ કર્યો છે. સત્સંગનાં ગ્રંથો અને વૈદિક શાસ્ત્રોનું વાંચન અને ચિંતવન સહર્ષ ચાલે છે.