Authors Posts by શાસ્ત્રી દુર્ગેશભાઈ

શાસ્ત્રી દુર્ગેશભાઈ

શાસ્ત્રી દુર્ગેશભાઈ
1 POSTS 0 COMMENTS
શાસ્ત્રી દુર્ગેશભાઈ ભટ્ટ - પ્રધાન આચાર્ય શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા સુખપર-ભુજ-કચ્છ માં ૨૧ વર્ષથી સેવા આપી રહ્યા છે સંસ્કૃતમાં શિક્ષાશાસ્ત્રી અને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું છે અને જ્યોતિષ અને કર્મકાંડમાં વિશારદ પદ પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક પૂજ્ય ગુલાબશંકર મહારાજના અને ભુજ મંદિરના મહંત સ.ગુ.પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીના અતિશય કૃપા પાત્ર રહ્યા છે. સદ્ગુરુના તેમજ માતા પિતાના આશિર્વાદથી અનેક બ્રહ્મકુમારો સંસ્કૃત ભાષામાં પારંગતતા સંપાદન કર્યું છે.