Authors Posts by ડો. વિશાલ સૂર્યકાન્ત પંડયા એમ.ડી. આયુર્વેદ. ગાંધીધામ.

ડો. વિશાલ સૂર્યકાન્ત પંડયા એમ.ડી. આયુર્વેદ. ગાંધીધામ.

ડો. વિશાલ સૂર્યકાન્ત પંડયા એમ.ડી. આયુર્વેદ. ગાંધીધામ.
1 POSTS 0 COMMENTS
વિશાલ ભાઈ એ જામનગર આયુર્વેદ યુનિવર્સીટીમાં આયુર્વેદ એમ. ડી. સુધીનો સંપૂર્ણ કર્યો છે. છેલ્લાં 10 વર્ષ થી ગાંધીધામ ખાતે પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવે છે. શરીરના જટિલ રોગો માટે પંચકર્મ તેમ જ આયુર્વેદ સારવાર ઉપરાંત સ્ટ્રેસ (માનસિક તણાવ) ને કારણે થતી મુશ્કેલીોના નિવારણ માટે ખાસ યોગ ધ્યાન વર્કશોપ ચલાવાય છે. આ હોસ્રિટાલ દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે. લોકો ને આયુર્વેદ ની સાથે યોગ અને અધ્યાત્મ ને જોડી શરીરનું સુખ અને મનની શાંતિ આપવામાં આવે છે. મોટા મહર્ષિઓએ બતાવેલાં સ્થાનોમાં જઈ ધ્યાન ચિંતવન કરવું અને વૈદકીય સિદ્ધ ગ્રંથોનું વાંચન ચિંતન કરવું વિશેષ ગમે છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વચનામૃત પ્રિય ગ્રંથ છે.